ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!દંડા-લાકડીઓ-કાચની બોટલો...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે પથ્થમારો, પોલીસે પહેરવા પડ્યા હેલમેટ
રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. ભારતે બાર્બાડોસમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવી ટ્રોફી કબજે કરી હતી. ભારતે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ બીજો ટી20 વિશ્વકપ જીત્યો છે. સૂર્યકુમાર યાદવે હવે તે શબ્દોનો ખુલાસો કર્યો છે, જે કેપ્ટન રોહિતે ફાઈનલ પહેલા ભારતીય ખેલાડીઓને પ્રેરિત કરવા કહ્યાં હતા.
સૂર્યાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું- તેણે એ અમને વસ્તુ સરળ રાખવાની સલાહ આપી. પરંતુ કહ્યું- હું આ પહાડ પર એકલો ન ચડી શકું. જો મારે શિખર પર પહોંચવું છે તો મારે બધાના ઓક્સીજનની જરૂર પડશે. રોહિતે ખેલાડીઓને કહ્યું કે તે પસ્તાવાથી બચવા માટે પોતાનું સર્વસ્વ આપી દે. મધ્યમક્રમના બેટરે કહ્યું- શરૂ થતાં પહેલા અમે નક્કી કર્યું કે અમે ટૂર્નામેન્ટમાં આગળ શું થવાનું છે, તે વિશે વાત નહીં કરીએ.સૂર્યાએ કહ્યું- કોઈએ સુપર-8 વિશે વિચાર્યું નહોતું અને બાર્બાડોસમાં રમાનાર ફાઈનલ વિશે પણ આ સત્ય હતું.
ટાઈટલ જીત વિશે વાત કરતા સૂર્યાએ કહ્યું કે તે કેચ હંમેશા યાદ રાખશે. તેણે સાથે 2026માં રમાનાર ટી20 વિશ્વકપમાં પણ આ પ્રકારનું કારનામું કરવાની આશા વ્યક્ત કરી. સૂર્યાએ કહ્યું- ઘણા લોકો મને તે કેચની તસવીરો મોકલી રહ્યાં છે, કેટલાક પાસે બોલની તસવીર છે, કેટલાક પાસે બોલ અને ટ્રોફીની તસવીર છે. તેણે કહ્યું- હું તેને બે વર્ષ સુધી મારી સાથે રાખીશ અને આગામી વિશ્વકપમાં પણ તેનું પુનરાવર્તન કરીશ. આ મારી ચોથી આઈસીસી ઈવેન્ટ હતી અને મારી પ્રથમ જીત છે. હું તેને લાંબા સમય સુધી યાદ રાખીશ.
Rohit Sharma T20 World Cup 2024 Winner Indian Cricket Team Captain Suryakumar Yadav Latest News Cricket News In Gujarati Cricket News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »