ગુજરાતમાં ભાત ભાતના અનોખા મંદિર આવેલા છે. કેટલાક મંદિર એવા છે, તો કેટલાકમાં મીઠાની બાધા રાખવી પડે છે. આવા વધુ એક અનોખા મંદિર વિશે જાણીએ. જ્યાં લોકોને ચમત્કારના પરચા થયા છે. લોકો અહી આસ્થા સાથે આવે છે, અને મિનિટોમાં તેમના દુખ દર્દ દૂર થાય છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં નાગફણા ગામ માં ગોગા મહારાજનું મંદિર આવેલું છે. આ પૌરાણિક મંદિર 250 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, અનેક લોકોના આ મંદિરમાં ચમત્કાર થયા છે.
આ મંદિર સાથે માન્યતા જોડાયેલી છે. આ માન્યતા દૂધ સાથેની છે. કહેવાય છે કે, વર્ષો પહેલા આ તળાવમાં પાણી રહેતુ ન હતું. ત્યારે ગામના ગોવાળ અને કુવાસીઓએ ગોગા મહારાજને અરજ કરતા ગોગા મહારાજે અહીં વરસાદ લાવી બતાવ્યો હતો. આ રીતે અહી તરસી ગાયોને પાણી મળ્યું હતું. ત્યારથી કુવાસીઓએ ગોગા મહારાજને દૂધપાયુ અને ગોવાળે કહ્યું ગોગા મહારાજ તમે અમને આ તળાવમાં પાણી આપ્યું અમે તમને દૂધ પાવીશું. બસ ત્યારથી આ ગામમાં ગોગા મહારાજ દૂધ પિતા પણ કોઈને ડેરીમાં દૂધ ભરાવા દેતા નહીં. પરંતું બાદમાં તેમાં પણ ચમત્કાર થયો હતો.
ગોગા મહારાજનું મંદિર ચમત્કારિક મંદિર મિનિટોમાં તમામ દુઃખ-દર્દ મટી જાય છે પૌરાણિક મંદિર પરચો Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »