રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કોઈ ન કહી શકે. હિન્દુત્વનો ગઢ, અને દેશની હોટ સીટોમાં સામેલ ફૈઝાબાદ સીટના પરિણામથી આખો દેશ નવાઈ પામી ગયો છે. કારણ કે આ બેઠક પર ભાજપ ે હારનો સામનો કરવો પડ્યો છે.દૈનિક રાશિફળ 5 જૂન: જાહેર જીવનમાં માન મળશે, જુના રોકાણોથી સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળStocks to Buy: ચૂંટણીના રિઝલ્ટ બાદ દોડશે આ 5 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, 1 વર્ષમાં મળશે તગડું રિટર્નPanchayat 3 Prahlad Cha: થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...
ભાજપે આ સીટ ગુમાવી દીધી. ઝટકો એટલા માટે પણ મોટો છે કારણ કે ભાજપનો 1980ના દાયકાથી જ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું ચૂંટણી વચન હતું. જે આ વખતે પૂરું થયું. પાર્ટીના નેતાઓથી માંડીને સમર્થકોને એ વાતનો પૂરેપૂરો વિશ્વાસ હતો કે રામ મંદિરના દમ પર 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી એકતરફી જીત મેળવશે.
સૌથી ઈમાનદારીવાળો જવાબ તમને અયોધ્યાના જ કોઈ નાગરિક પાસેથી મળશે. જો તેને લઈને તમે તેને સવાલ કરશો તો ખબર પડશે કે સરકારે જેમની પાસે પ્રોપર્ટીના પાક્કા કાગળો હતા તેમને જ વળતર આપ્યું હતું. અત્રે જણાવવાનું કે અયોધ્યામાં મોટાભાગની જમીન કા તો નઝૂલની છે કે પછી વક્ફ બોર્ડની અને આવી જમીનો પર કોઈની પાસે પાક્કા કાગળો હોવા એ થોડું મુશ્કેલ છે.
Ayodhya Faizabad Samajwadi Party BJP SP Awadhesh Prasad Lallu Singh PM Modi India News Gujarati News લોકસભા ચૂંટણી 2024 અયોધ્યા ફૈઝાબાદ સમાજવાદી પાર્ટી ભાજપ સમાજવાદી પાર્ટી અવધેશ પ્રસાદ લલ્લુ સિંહ પીએમ નરેન્દ્ર મોદી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »