117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશે, તિજોરીઓ ખૂટી પડશે!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Yogini Ekadashi 2024 समाचार

Money,Success,Astrology

યોગિની એકાદશી પર એક સાથે 3 દુર્લભ સંયોગ બની રહ્યા છે. જેનાથી તમારા પર માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા થશે. જાણો કોણ છે તે 3 લકી રાશિઓ...

Anant ambaniજુનાગઢના તબાહીની તસવીરો : વંથલીમાં 14.5, વિસાવદરમાં 13.5, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણીશું શાસ્ત્રોમાં ચોખા ગણાય છે માંસાહાર? ચોખામાં કોનો જીવ હોય છે? જાણો કેમ એકાદશી પર નથી ખાવામાં આવતા ચોખા

હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ વ્રતોમાંથી એક વ્રત એકાદશીનું પણ છે. 2 જુલાઈ મંગળવારે યોગિની એકાદશી છે. આમ તો 1 જુલાઈના રોજ 1.26 વાગે એકાદશી તિથિની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ હિન્દુ પંચાંગ મુજબ વ્રતની ઉદયતિથિ મુજબ 2 જુલાઈના રોજ યોગિની એકાદશી ગણાશે. બીજા દિવસે લગભગ 7 વાગે તે સમાપ્ત થશે. આ દિવસ ખાસ કરીને વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. 117 વર્ષ બાદ યોગિની એકાદશી પર દુર્લભ સંયોગ બન્યો છે. જેનાથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને મોજ પડી જશે.

યોગિની એકાદશીનું વ્રત તમામ કષ્ટઅને પાપ દૂર કરવા માટે જાણીતું છે. આ વખતે કેટલીક રાશિઓને તે માલામાલ પણ કરી શકે છે. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મી પણ આ 3 રાશિઓ પર પોતાની કૃપા વરસાવી શકે છે.યોગિની એકાદશી પર 3 દુર્લભ સંયોગ બની રહ્યા છે. આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ અને માતા લક્ષ્મી યોગ બની રહ્યા છે. આ ત્રણેય યોગનો સંયોગ 3 રાશિઓને માલામાલ કરી શકે છે. એવું કહે છે કે જે વ્યક્તિ પર આ 3 યોગની કૃપા થાય તેમને કોઈ પણ કરોડપતિ બનતા રોકી શકે નહીં. જાણો તે લકી રાશિઓ વિશે.

Bollywood news117 વર્ષ બાદ બન્યા 3 દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળા પૈસા ગણતા-ગણતા થાકી જશેડાયાબિટીસના દર્દીએ સવારે ઉઠતાની સાથે પીવું જોઈએ આ જાદુઈ પાણી, બ્લડ શુગર કંટ્રોલ થશેAhmedabadT20 World Cup 2024રાજ્યના 8 જિલ્લા માટે આગામી એક કલાક ભારે, હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટનવસારીમાં પૂર આવ્યું : શાળા-કોલેજ બંધ, રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા ટ્રેનો મોડી પડી

Money Success Astrology Predictions Gujarati News યોગિની એકાદશી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અહી ફેલ ગયું ગુજરાત મોડલ : આ ગામના લોકોએ આઝાદીના 75 વર્ષ બાદ પણ વીજળી જોઈ નથીGujarat Model : માનવામાં ન આવે તેવી વાત છે, કે ગુજરાતમાં 500 લોકોની વસ્તી ધરાવતા ગામમાં વીજળી જ નથી, સાંજ પડતા જ અહી અંધારપટ છવાઈ જાય છે, આ વિસ્તારના લોકો વારંવાર રજૂઆત કરીને થાક્યા છતા વીજળી નથી મળી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ બન્યો માલિકા રાજયોગ, ખુલી જશે આ જાતકોના ભાગ્યનું તાળુ, શુક્ર અને સૂર્યદેવના મળશે આશીર્વાદવૈદિક પંચાગ અનુસાર શુક્ર, બુધ અને સૂર્ય દેવે માલિકા રાજયોગ બનાવ્યો છે. આ રાજયોગથી કેટલાક જાતકોના જીવનમાં પરિવર્તન આવવાનું છે. સૂર્ય દેવ અને શુક્રની કૃપાથી આ જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આજે શનિવાર ઉપરથી બ્રહ્મયોગ સહિત શુભ યોગોનો દુર્લભ સંયોગ, આ 5 રાશિવાળા પર શનિદેવ થશે પ્રસન્ન, બંપર લાભ કરાવશેઆ રાશિઓને રાજકીય માનપાન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને જીવનમાં ચાલતી પરેશાનીઓ દૂર થઈ શકે છે. કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થશે અને શનિદેવની કૃપા રહેશે. જેનાથી ઢૈય્યા અને સાડાસાતીના પ્રભાવમાં ઘટાડો થઈ શકશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વર્ષ 2025 પહેલા કરોડપતિ થઈ જશે આ રાશિવાળા લોકો! શનિદેવ કરાવશે ખોબલે ખોબલે ધનલાભ, સુખ-સમૃદ્ધિ વધશેSaturn Vakri: વક્રી શનિ શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પાડશે. કેટલાક રાશિવાળા માટે શનિની ઉલ્ટી ચાલ કહેર બનીને તૂટી પડશે તો કેટલીક રાશિઓ એવી પણ છે કે જેમના માટે શનિ ખુબ જ સારું ફળ આપશે. આ રાશિવાળા જાતકો પર ધનવર્ષા થશે એવું પણ કહી શકાય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

2 પાપી ગ્રહ કરશે જબરદસ્ત કમાલ, આ 3 રાશિવાળાના બધા સપના પૂરાં થશે, બંપર ધનલાભથી તિજોરીઓ ખૂટી પડશેRahu-Ketu Gochar: જ્યોતિષ મુજબ કેતુ અને રાહુ વ્યક્તિની કુંડળીમાં પોતાની અલગ અલગ સ્થિતિઓ અને સ્થિતિના આધાર પર પરિણામ આપે છે. 2025માં છાયા ગ્રહ રાહુ અને કેતુના ગોચરથી કેટલીક રાશિઓના જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર આવી શકે છે. જાણો ક્યારે થશે રાહુ અને કેતુનું ગોચર તથા કોને મળશે લાભ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં પહેલીવાર ઘરની અગાશી પર લાગશે પવનચક્કી, સોલાર પેનલની જેમ બચશે તમારું લાઈટ બિલWindmill On The Roof Of The House : ગુજરાતમાં પહેલીવાર ઘરની છત પર પવનચક્કીનો પ્રોજેક્ટ, DGVCL દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ, 2 વર્ષ સુધી પ્રૉજેક્ટ ચાલશે, રિઝલ્ટ બાદ અન્ય શહેરોમાં શરૂઆત કરાશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »