શનિદેવ ના ગોચર કરવાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાની અસર પડશે. કેટલાક રાશિવાળાની સાડા સાતી શરૂ થઈ જશે.
શનિદેવના ગોચર કરવાની સાથે જ કેટલીક રાશિઓ પર સાડા સાતી અને ઢૈય્યાની અસર પડશે. કેટલાક રાશિવાળાની સાડા સાતી શરૂ થઈ જશે. અત્રે જણાવવાનું કે શનિદેવના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મકર રાશિવાળા લોકોને શનિની સાડા સાતીમાંથી મુક્તિ મળશે. પરંતુ મેષ રાશિવાળા લોકો પર શનિની સાડા સાતી શરૂ થઈ જશે. આવામાં ત્રણ રાશિઓએ પરેશાન થવાનો વારો આવશે. જાણો તે રાશિઓ વિશે અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય પણ જાણો.માર્ચ 2025માં શનિદેવના મીન રાશિમાં પ્રવેશ કરવાથી મેષ રાશિવાળા લોકો પર શનિની સાડા સાતી શરૂ થવાની છે.
5. શનિવારના દિવસે કાંસાની વાટકીમાં તલનું તેલ ભરો, ત્યારબાદ તેમાં તમારું પ્રતિબિંબ જોઈને તેને દાન કરી દો. 6. શનિની મહાદશા, સાડા સાતી અને ઢૈય્યાથી છૂટકારો મેળવવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે તેલનો ચૌમુખી દીવો પ્રગટાવવો. ત્યારબાદ પીપળાના ઝાડની ઓછામાં ઓછી ત્રણ વખત પરિક્રમા કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.
7. શનિની મજબૂત કરવા માટે ડાબા હાથની વચ્ચેની આંગળીમાં લોઢાની વિંટી ધારણ કરો. એ વાતનું ધ્યાન રાખવું કે આ વિંટી ઘોડાના નાળની બનેલી હોય.10. જરૂરિયાતવાળાને મદદ કરો. જેટલું શક્ય બને એટલું શનિ સંબંધિત ચીજોનું દાન કરો.
Rashi Parivartan Sada Sati Dhaiya Astrology Horoscope Astro Tips Rashi Bhavishya શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય શનિદેવ શનિની સાડા સાતી શનીની ઢૈય્યા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »